dholakiya

dholakiya
યે દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યા કહેના. જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા કૈસે ગીરતે કો ઠામલે માણસે બે વાર શરમાવવા જેવું છે બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું Life is not an ipod to listen to your favorite songs.. but, its like a radio in which you must adjust yourself to enjoy whatever comes in it . જે રિસર્ચ કરે એ ઋષિ અને જે રિસીવ કરે એ પણ ઋષિ , અને આવું ઋષિપદ ધારણ કરી શકે એ ખરો શિક્ષક. થાય એટલું કામ કરવુ " અને "કરીએ એટલું કામ થાય" એ બે વચ્ચેનો તફાવત જે સમજે તેને સફળતા મળે છે. આપણુ બધુ જ છતાં આપણુ કંઇ નહી એવુ જળ મા કમળજેવું મહાલીએ. જીવવા માટે ત્રણ વસ્તુ જરુરી છે પ્રેમ કરવા માટે કોઇ વ્યક્તિ કે પ્રકૃતિ,કરવા માટે કામ,અને જીવવાની આશા.

મંગળવાર, 2 ઑગસ્ટ, 2011

ashavad

કહેવાયું છે કે "દ્રષ્ટિ તેવી સૃષ્ટિ  "  આપણી દ્રષ્ટિ  અનુસાર જ સૃષ્ટિ રચાય છે.પ્રકૃતિની પ્રત્યેક વસ્તુ ઉલ્લાસપ્રેરક  છે .  જો   આપણે   પ્રાકૃતિક  જીવન જીવતા હોઈએ   તો   આપણા જીવનમાં સુખ અને સંતોષ  આવવાના જ છે  નિર્મળ આત્માઓ  જ સુખ માણી શકે  છે.
            આપણી  આસપાસના  વિશ્વના  ઘડવૈયા આપણે  પોતેજ  છીએ . સંજોગો ના  એકસરખા વાતાવરણમાં પણ આશાવાદી માણસો  આસમાનના તારલા જોવે છે.ઉત્સાહની  જ્યોત પ્રગટાવી જાણે છે  આશાવાદી માણસો  હસતા હસતા  જીવનનો બોજ સહે  છે .સમાજની  અનેક પ્રવૃત્તિ માં ઘર્ષણના  પ્રસંગો અવારનવાર  બનતા હોય છે ત્યાં   પોતાની જાતને  સંભાળીને અન્યની સાથે  અનુકુલન  સાધીને આશાવાદી બનવામાં જ  કસોટી થાય છે . 
             " તુલસી  ઇસ  સંસાર મેં    ભાતભાત કે લોગ 
               સબ સે  હિલમિલ  ચલીએ નદી નાવ સંજોગ"   
              આપણા વિચારોના   પડઘા   શબ્દો  અને   કાર્યોમાં પડે છે . પ્રોત્સાહક વિચારો શક્તિમાં  વધારો  કરે છે .     

ટિપ્પણીઓ નથી: