dholakiya

dholakiya
યે દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યા કહેના. જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા કૈસે ગીરતે કો ઠામલે માણસે બે વાર શરમાવવા જેવું છે બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું Life is not an ipod to listen to your favorite songs.. but, its like a radio in which you must adjust yourself to enjoy whatever comes in it . જે રિસર્ચ કરે એ ઋષિ અને જે રિસીવ કરે એ પણ ઋષિ , અને આવું ઋષિપદ ધારણ કરી શકે એ ખરો શિક્ષક. થાય એટલું કામ કરવુ " અને "કરીએ એટલું કામ થાય" એ બે વચ્ચેનો તફાવત જે સમજે તેને સફળતા મળે છે. આપણુ બધુ જ છતાં આપણુ કંઇ નહી એવુ જળ મા કમળજેવું મહાલીએ. જીવવા માટે ત્રણ વસ્તુ જરુરી છે પ્રેમ કરવા માટે કોઇ વ્યક્તિ કે પ્રકૃતિ,કરવા માટે કામ,અને જીવવાની આશા.

ગુરુવાર, 28 એપ્રિલ, 2011

Thought

વિચારએ માનવમાત્ર નું એક સાચું અને સચોટ હથીયાર છે. વ્યક્તિને સફળતાના શિખરે પહોચાડવામાં એક સદવિચાર કાફી છે  જે વ્યક્તિ પોતાના વિચારનો સ્વામી બની શકે પોતાની ઈચ્છા -લાગણીને કાબુમાં રાખી શકે તેનો યોગ્ય ઉપયોગ કરી શકે તે ચોક્કસ પોતાના ધ્યેય ને સિદ્ધ કરી શકે આથી જ કહ્યું છે કે "Think  like  a  man of action and  act  like  a  man  of  thought " દુર્બળ મન દ્વારા દ્રઢ ચારિત્ર નું નિર્માણ થતું નથી
            પ્રતિભા જ મહાન કાર્યોનો પ્રારંભ કરે છે  અને પરિશ્રમ જ તેને પૂર્ણતા આપે છે  જીવનમાં નાના મૂલ્યોનો સરવાળો કરવામાં આવે તો ઉમદા વ્યક્તિત્વનું નિર્માણ થયા  વીના  રહેતું નથી જરૂર છે ફક્ત પાયાના સિદ્ધાંતોને વળગી રહી ને શરૂઆત કરવાની 
              " સોચકો બદલો નઝારે બદલ જાયેંગે ,
                કશ્તીયા  બદલને કી જરૂરત નહી ,
                દિશાઓ કો બદલો કિનારે ખુદ-બ-ખુદ  બદલ જાયેંગે "

ટિપ્પણીઓ નથી: