dholakiya

dholakiya
યે દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યા કહેના. જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા કૈસે ગીરતે કો ઠામલે માણસે બે વાર શરમાવવા જેવું છે બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું Life is not an ipod to listen to your favorite songs.. but, its like a radio in which you must adjust yourself to enjoy whatever comes in it . જે રિસર્ચ કરે એ ઋષિ અને જે રિસીવ કરે એ પણ ઋષિ , અને આવું ઋષિપદ ધારણ કરી શકે એ ખરો શિક્ષક. થાય એટલું કામ કરવુ " અને "કરીએ એટલું કામ થાય" એ બે વચ્ચેનો તફાવત જે સમજે તેને સફળતા મળે છે. આપણુ બધુ જ છતાં આપણુ કંઇ નહી એવુ જળ મા કમળજેવું મહાલીએ. જીવવા માટે ત્રણ વસ્તુ જરુરી છે પ્રેમ કરવા માટે કોઇ વ્યક્તિ કે પ્રકૃતિ,કરવા માટે કામ,અને જીવવાની આશા.

મંગળવાર, 9 ઑગસ્ટ, 2011

બાળકોમાં જોવા મળતી આક્રમકતા

         આક્રમકતા એ  આજના યુગને મળેલો અભિશાપ છે .વર્તમાનપત્રમાં અવારનવાર  સમાચાર   આવે છે કે એક વિદ્યાર્થી એ  સહપાઠીને  બંદુક મારી દીધી   કે માર માર્યો   વગેરે.     
         મોટાભાગના માતા -  પિતા બાળકોમાં જોવા મળતી આક્રમકતાથી ગભરાઈ   ઉઠ્યા છે .ત્યારે સવેળા  સહચિંતન  અનિવાર્ય છે.
 
                   બાળકોમાં  આક્રમકતા  શાથી જોવા મળે  છે?  માતા  - પિતાએ   પોતાના વર્તનનું   નિરિક્ષન કરવું જોઈએ  ઇંગ્લેન્ડની  એક  સ્કૂલમાં કેટલાક  વિદ્યાર્થીએ    કહ્યું કે   તેમને સૌથી વધુ  એલર્જી તેના માતા  -પિતાની  છે   પોતાના  પાર્ટી, હરવા - ફરવા , કેરિયર વગેરેમાંથી ટાઇમ કાઢી  બાળકોને પ્રેમ આપવાની જરૂર છે.આજે મોટાભાગના માતા - પિતા બાળક ને  પોતાની  ઈચ્છાપૂર્તિ નું સાધન  માને છે  હકીકતમાં બાળકની જે   કઇ શક્તિ  છે  કે   મર્યાદા  છે  તેને  સ્વીકારવાની  જરૂર છે   એની  ક્ષમતાના   આધારે તેની  પાસે અપેક્ષા  રાખવી  જોઈએ.  આ  શિવાયના   પણ ઘણાં પરિબળો   જવાબદાર   છે  પરંતુ    સૌથી પહેલી   અસર માતા- પિતાની પડે છે.

ટિપ્પણીઓ નથી: