dholakiya

dholakiya
યે દિલ લાયા હૈ બહાર અપનો કા પ્યાર ક્યા કહેના. જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા કૈસે ગીરતે કો ઠામલે માણસે બે વાર શરમાવવા જેવું છે બોલવું ઉચિત હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવાનું હોય ત્યારે બોલવું Life is not an ipod to listen to your favorite songs.. but, its like a radio in which you must adjust yourself to enjoy whatever comes in it . જે રિસર્ચ કરે એ ઋષિ અને જે રિસીવ કરે એ પણ ઋષિ , અને આવું ઋષિપદ ધારણ કરી શકે એ ખરો શિક્ષક. થાય એટલું કામ કરવુ " અને "કરીએ એટલું કામ થાય" એ બે વચ્ચેનો તફાવત જે સમજે તેને સફળતા મળે છે. આપણુ બધુ જ છતાં આપણુ કંઇ નહી એવુ જળ મા કમળજેવું મહાલીએ. જીવવા માટે ત્રણ વસ્તુ જરુરી છે પ્રેમ કરવા માટે કોઇ વ્યક્તિ કે પ્રકૃતિ,કરવા માટે કામ,અને જીવવાની આશા.

શુક્રવાર, 16 સપ્ટેમ્બર, 2011

ઇનામ વિતરણ સમારોહ

ગુજરાત માધમિક શીક્ષન બોર્ડ  ના સચિવ ડો. અઢિયા સાહેબ  ના હસ્તે ઇનામ સ્વીકારતા   ભાવનાબેન લક્ષ્મીરાય ધોળકિયા  તા. ૬/૯/૨૦૧૧    ઇન્ટેલ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ  બોર્ડ દ્વારા આયોજિત  પ્રોજેક્ટ સ્પર્ધા માં  '  ૨૧ સદીનું નજરાણું - વિશ્વ   અર્થતંત્ર માં ક્રાંતિ -  ઈ - કોમર્સ ' વિષય  પર કરેલા પ્રોજેક્ટ સિલેક્ટ  થતા  ઇનામ વિતરણ સમારોહ                 

રવિવાર, 4 સપ્ટેમ્બર, 2011

શિક્ષક દિન

   ૫ સપ્ટેમ્બર ડો રાધાકૃષ્ણન ના જન્મ દિવસ   ને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ . શિક્ષકનું  કામ तमसो मा ज्योतिर्गमय  નું છે. સમાજમાં જાગૃતિ લાવવાનું છે. અને ઘણા શિક્ષકો આવું ઉમદા કાર્ય કરે પણ છે
       પરંતુ અવારનવાર  આપણે શિક્ષકો ની વિરુદ્ધ સાંભળીએ છીએ  ત્યારે એમ થાય  કે  શું સમાજમાં ડોક્ટર વકીલ અન્ય વ્યવસાયીઓ બધા જ   નિષ્ઠાવાન   છે?  ખુદ માતા - પિતા ચારિત્રયવાન અને પ્રમાણિક છે ? મેં ઘણીવાર એવું જોયું છે  કે  શાળા માં અમુક પ્રકારના ડ્રેસ ની મનાઈ હોય પરંતુ  માતાની ઈચ્છા એવા ડ્રેસ પહેરાવવાની હોય    શાળામાં  મોબાઈલ પર   પ્રતિબંધ હોય   પરંતુ માતા-   પિતાને પોતા નું સંતાન    smart દેખાય  તે માં રસ  હોય એનો ઉપયોગ  જોવાનો ટાઇમ વાલીને નથી   આજે જ  ગુજરાત સમાચારમાં  વાંચ્યું કે વાલી  બાળકોનું લેશન કરતા થઇ ગયા છે  શા માટે ? આપણે  ફરવા નીકળી ગયા હોય , ટી. વી. જોતા હોય dhayan devayu     ન  હોય  athva to aapna khyama aapnu balk    ન હોય phela માતા-   પિતાને balk kya  dhoran   માં    છે તે  પણ  khabr nahti    પણ  balko  jate જ bhanta sathe abhyasnu koi tensan  ghar કે    શાળા કે  smaj tarf  thi    htu જ  nahi  
        samgra  samajma shudhro  thayo છે     ત્યારે  શિક્ષક  જ  શા  માટે   nindniy ?